ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને...
અમદાવાદના અસારવાથી ઉદયપુર વચ્ચે હાલમાં રેલવે તંત્ર દ્વારા ડીઝલ એન્જિનથી ટ્રેનો ચલાવાઇઆવી રહી છે. આગામી સમયમાં આ રૂટ પર ઇલેક્ટ્રિક એન્જીનનો ઉપયોગ કરવાનું આયોજન કરવામાં આવ્યું...
અસારવાથી હિંમતનગર સેક્શનમાં અસારવાથી રખિયાલ આજે સાંજે 110ની સ્પીડે ઇલેક્ટ્રિક એન્જીન દોડાવ્યું હતું. જેમાં સફળતા બાદ હવે એપ્રિલ માસમાં જ અસારવાથી હિંમતનગર સુધી ઇલેક્ટ્રિફિકેશનનું CRS કરવામાં...
હિંમતનગરથી ખેડબ્રહ્મા 54.32 કિમી રેલવે લાઇન પર બ્રોડગેજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે રેલવેના પાટા અને સ્લીપર ઉતારવાના શરૂ કરાયા છે. ત્યારે કામગીરી પુરજોશમાં ચાલી...
Important Note:This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks. Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.