Search Forum
Blog Entry# 1276445
Posted: Nov 14 2014 (15:15)
No Responses Yet
No Responses Yet
16335/16336 ગાંધીધામ-નાગરકોઈલ Exp & 19259/19260 ભાવનગર-કોચુવેલી Exp ને નવસારી સ્ટેશને સ્ટોપ આપવુ જોઈએ.
કારણ કે ઓખા-એરનાકુલમ Exp અને વેરાવલ-ત્રિવેન્દ્રમ Exp ને સ્ટોપ છે પણ આ ટ્રેનો ને પણ સ્ટોપ આપે તો અઠવાડિયા મા 5 વાર થઈ જાય અને સમય એકજ હોવાથી અમદાવાદ થી નવસારી આવી શકાય અને ટ્રેન બદલવી ના પડે.
કારણ કે ઓખા-એરનાકુલમ Exp અને વેરાવલ-ત્રિવેન્દ્રમ Exp ને સ્ટોપ છે પણ આ ટ્રેનો ને પણ સ્ટોપ આપે તો અઠવાડિયા મા 5 વાર થઈ જાય અને સમય એકજ હોવાથી અમદાવાદ થી નવસારી આવી શકાય અને ટ્રેન બદલવી ના પડે.