આ ટ્રેનમાં જેતલસર તરફની દિશામાં આઠ નવા કોચ જોડવા જોઈએ, પોરબંદર-મોરબી લીંક પેસેન્જર માટે. આમ પણ જેતલસરમાં loco reversal તો થાય જ છે. એટલા સમયમાં બંને વચ્ચેની કપલિંગ છોડવી (રીટર્નમાં જોડવી) અને નવું એન્જીન લગાવવાની પ્રક્રિયા પણ કરી શકાય. પોરબંદરથી રાજકોટ વાયા જેતલસર જવા માટે પેસેન્જર ટ્રેનની ખુબ જરૂર છે. વળી પોરબંદરથી મોરબી જવા માટે પણ પેસેન્જર ટ્રેનની જરૂર છે.
એટલે મારો સુઝાવ છે કે આ ટ્રેનમાં પોરબંદરથી જેતલસર વચ્ચે પોરબંદર-મોરબી લીંક પેસેન્જરનનાં કોચ જોડવામાં આવે.