Search Forum
Blog Entry# 1380493
Posted: Feb 26 2015 (15:51)
2 Responses
Last Response: Feb 26 2015 (16:33)
2 Responses
Last Response: Feb 26 2015 (16:33)
રેલવે બજેટની આ 10 બાબતો જેનો આમ આદમી પર પડશે પ્રભાવ
ભારતીય રેલવે દેશના વિકાસનું એન્જિન ગણવામાં આવે છે. રેલવે લગભગ 14 લાખ કર્મચારીઓની સાથે દુનિયામાં સૌથી વધારે રોજગાર આપે છે. જેથી રેલવે બજેટ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. પરંતુ રેલવેમંત્રી સુરેશ પ્રભુ દ્ધારા રજુ કરવામાં આવેલા રેલવે બજેટ 2015માં કેટલીક એવી જાહેરાતો પણ કરવામાં આવી છે જે સામાન્ય માણસને મોટી અસર કરશે.
રેલવેની...
more...
ભારતીય રેલવે દેશના વિકાસનું એન્જિન ગણવામાં આવે છે. રેલવે લગભગ 14 લાખ કર્મચારીઓની સાથે દુનિયામાં સૌથી વધારે રોજગાર આપે છે. જેથી રેલવે બજેટ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. પરંતુ રેલવેમંત્રી સુરેશ પ્રભુ દ્ધારા રજુ કરવામાં આવેલા રેલવે બજેટ 2015માં કેટલીક એવી જાહેરાતો પણ કરવામાં આવી છે જે સામાન્ય માણસને મોટી અસર કરશે.
રેલવેની...
more...
I would request you write in English, that could be useful to all of us. :)
1 Public Posts - Thu Feb 26, 2015