Search Forum
Blog Entry# 5890899
Posted: Nov 23 2023 (01:50)
No Responses Yet
No Responses Yet
જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળા અંગે મુસાફરોની સુવિધા માટે 23.11.2023 થી 27.11.2023 સુધી મીટરગેજ સેકશનમાં જૂનાગઢ અને કાંસીયાનેશ વચ્ચે 01 તથા બ્રોડગેજ સેકશનમાં જૂનાગઢ-રાજકોટ વચ્ચે 02 “પરિક્રમા મેળા સ્પેશિયલ” ટ્રેનો ચલાવવામાં આવશે.